પક્ષી બચાવો અભિયાન – નાનાં પંખીડાં માટે ઉડાનના હક્કની રક્ષા

સત્યસેવા જીવદયા ટ્રસ્ટ પંખીડાં માટે “પક્ષી બચાવો અભિયાન” દ્વારા જીવદયા અને પર્યાવરણલક્ષી કાર્યો માટે પ્રેરિત છે. પંખીડાં પર્યાવરણનું અગત્યનું અંગ છે, પરંતુ આજે બિનસહજ પ્રાથમિકતાઓ અને શહેરીકરણના પરિણામે તેમના જીવન માટે ખતરાની સ્થિતિ ઊભી થઈ રહી છે.

અભિયાનનો ઉદ્દેશ:
  • પંખીડાંના જાળવણી અને જીવનસુરક્ષા માટે કટિબદ્ધ થવું.
  • પર્યાવરણ અને પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવી.
  • ઘાયલ અને બીમાર પંખીડાંને બચાવવા માટે તાત્કાલિક સેવા આપવી.

સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ

સંસ્થાની શરુઆત :- ૦૨/૦૧/૨૦૨૧
APPROVAL NO : CIT (EXEMPTION)
URN NO :- ABITS9263LF20241
DATE :- 11/07/2024
TRUST REGISTRATION NO :- E/9872/SURAT

Gallery

Contact

ADAJAN , SURAT 395009
+91 902-320-1822
+91 901-662-7803
365 Days Working
satyasevajivdayatrust@gmail.com