“ઘરે ઘરમાં પસ્તી અભિયાન – જીવાદયા માટે દરેક ઘરનો યોગદાન”

સત્યસેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા આયોજિત “ઘરે ઘરમાં પસ્તી અભિયાન” એક અનોખું અને મહત્વપૂર્ણ પ્રયત્ન છે, જેનો ઉદ્દેશ જીવાદયા (પ્રાણીઓ અને પર્યાવરણ માટે પ્રેમ) માટે દરેક વ્યક્તિને પ્રેરિત કરવો છે. આ અભિયાનના માધ્યમથી આપણે દરેક ધર માંથી પસ્તી ભેગી કરી પર્યાવરણ અને પ્રાણીઓ માટે સૌમ્ય અને પ્રેમભરું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ

સંસ્થાની શરુઆત :- ૦૨/૦૧/૨૦૨૧
APPROVAL NO : CIT (EXEMPTION)
URN NO :- ABITS9263LF20241
DATE :- 11/07/2024
TRUST REGISTRATION NO :- E/9872/SURAT

Gallery

Contact

ADAJAN , SURAT 395009
+91 902-320-1822
+91 901-662-7803
365 Days Working
satyasevajivdayatrust@gmail.com