
તમારા નાનકડા પ્રયાસોથી તમે અનેક જીવોનું જીવન બચાવી શકો છો!
તમારા દાનથી શું થાય છે?
- ગૌસેવા: ગૌમાતાઓ માટે આરોગ્ય સેવાઓ અને ખોરાકનું આયોજન.
- પક્ષી બચાવો અભિયાન: ચકલી ઘરો, પાણીના કુંડ અને દવાનો વિતરણ.
- શ્વાન સેવા: બિહામણાં શ્વાનો માટે ખોરાક અને આરોગ્ય સેવા.
- વિતરણ કેમ્પ: આરસડું ફૂડ અને દવાઓનું વિતરણ.
- જાગૃતિ અભિયાન: જીવન બચાવવા અને જીવદયાના સંદેશા ફેલાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન.
સંપર્ક માટે
તમારા સહકારથી અનેક જીવનને મદદ મળી શકે છે. મદદ માટે આ નંબર પર સંપર્ક કરો.
+91 902-320-1822
+91 901-662-7803
+91 901-662-7803




*સંસ્થાને આપેલું દાન આવકવેરા કાયદાની કલમ 80G મુજબ કર મુક્તિ ને પાત્ર છે.
સંસ્થાની શરુઆત :- ૦૨/૦૧/૨૦૨૧
APPROVAL NO : CIT (EXEMPTION)
URN NO :- ABITS9263LF20241
DATE :- 11/07/2024
TRUST REGISTRATION NO :- E/9872/SURAT